Similar Posts
ખીલ (Pimples): કારણો, લક્ષણો અને ઉપચાર
ખીલ શું છે? ખીલ એટલે ત્વચા પર થતી એક સામાન્ય સમસ્યા, જે ખાસ કરીને ચહેરા, કપાળ, છાતી અને પીઠ પર જોવા મળે છે. તે મુખ્યત્વે ત્યારે થાય છે જ્યારે ત્વચાના રોમછિદ્રો (pores) તેલ, મૃત કોશિકાઓ અને બેક્ટેરિયાથી બંધાઈ જાય છે. ખીલ થવાના મુખ્ય કારણો લક્ષણો જોખમગ્રસ્ત તત્ત્વો ખીલનું નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા વિશે…
પીસીઓડી (PCOD – Polycystic Ovarian Disease): કારણો, લક્ષણો અને ઉપચાર
પીસીઓડી શું છે? પીસીઓડી એ સ્ત્રીઓમાં થતું સામાન્ય હોર્મોનલ અસંતુલન છે જેમાં ડિમ્બાશય (ovaries) માં નાના-નાના સિસ્ટ બને છે અને અંડા પૂરેપૂરા રીતે વિકસતા નથી. પરિણામે માસિક ચક્ર અનિયમિત થાય છે અને ફર્ટિલિટી, વજન, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. મુખ્ય કારણો લક્ષણો જોખમગ્રસ્ત તત્ત્વો નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા વિશે અનામ સેવા…
અનામ સેવા સંસ્થા – 30 વર્ષથી વધુનો વિશ્વાસ અને સફળ સારવાર
અનામ સેવા સંસ્થા છેલ્લા 30 વર્ષથી લોકોના આરોગ્ય સુધારવા માટે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓને સફળ સારવાર આપી ચૂકી છે. આ સંસ્થાના સ્થાપક અને જાણીતા ડૉક્ટર હરેશ ચુગડીયા (ભૂતપૂર્વ માનદ પ્રોફેસર) પોતાની અનોખી સારવાર પદ્ધતિથી લોકોના દુખાવો અને રોગોનું જડમૂળથી નિવારણ કરે છે. દોષોથી થતા રોગો અને તેનું નિવારણ ડૉ. હરેશ…
એસિડિટી (Acidity / Acid Reflux): કારણો, લક્ષણો અને ઉપચાર
એસિડિટી શું છે? જ્યારે પેટમાં બનતું એસિડ ખોરાક પચાવવા માટે જરૂરી માત્રાથી વધારે બને અને તે એસિડ ગળા તરફ પાછું ચડે, ત્યારે તેને એસિડિટી અથવા એસિડ રિફ્લક્સ (Acid Reflux) કહેવાય છે.આ સામાન્ય રીતે ખોરાકની ખોટી આદતો, તણાવ અથવા જઠરાંત્રની તકલીફને કારણે થાય છે. મુખ્ય કારણો લક્ષણો જોખમગ્રસ્ત તત્ત્વો નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા વિશે…

સ્નાયુ
અમદાવાદથી વર્ષોના અનુભવી ભૂ.પૂ. માનદ પ્રોફેસર ડોક્ટર હરેશ ચુગડીયાના મતે દુ:ખાવા કે ખાલી ચડવી કે સ્નાયુ ના દુખાવા વાયુદોષના પ્રકોપથી થાય છે. માથાનો, કમરનો, મણકાનો દુ:ખાવો–ઘસારો, સ્નાયુ–સાંધાનો દુ:ખાવો , ગેસ, કબજિયાત, એસિડિટી, પેટના રોગો તથા વા, ચિકનગુનિયા, સાઈટીકા, ઝણઝણાટી થવી, નસ દબાવી, ઉઠવા–બેસવા કે ચાલવામાં તકલીફ થવી, તેમજ વજન વધ–ઘટ થવાને કારણે વાળ અને ચામડીના રોગો, ડાયાબિટીસ, થાઈરોઈડ, યુરિક એસિડ ની તકલીફ, નિ:સંતાનપણું થઈ શકે છે. આવા રોગોમાં સ્ટીરોઈડ વગર રાહત મેળવવા ડોક્ટર હરેશ ચુગડીયા દ્વારા જુનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં સારવાર કેન્દ્રો ચલાવવામાં આવે છે.
વધુ માહિતી માટે 9825185117 પર સંપર્ક કરવો તેવી યાદીમાં જણાવવામાં આવે છે.