Similar Posts
પીસીઓડી (PCOD – Polycystic Ovarian Disease): કારણો, લક્ષણો અને ઉપચાર
પીસીઓડી શું છે? પીસીઓડી એ સ્ત્રીઓમાં થતું સામાન્ય હોર્મોનલ અસંતુલન છે જેમાં ડિમ્બાશય (ovaries) માં નાના-નાના સિસ્ટ બને છે અને અંડા પૂરેપૂરા રીતે વિકસતા નથી. પરિણામે માસિક ચક્ર અનિયમિત થાય છે અને ફર્ટિલિટી, વજન, ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવે છે. મુખ્ય કારણો લક્ષણો જોખમગ્રસ્ત તત્ત્વો નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા વિશે અનામ સેવા…
ચામડીના રોગો (Skin Diseases): કારણો, લક્ષણો અને ઉપચાર
ચામડીના રોગો શું છે? ચામડી શરીરનું સૌથી મોટું અંગ છે. તે શરીરને બાહ્ય ચેપ, ઇજા અને પર્યાવરણના પ્રભાવથી સુરક્ષિત રાખે છે. ચામડી પર થતી કોઈ પણ અસામાન્યતા (ખંજવાળ, ફોલ્લા, ચકામા, દાદ, એલર્જી વગેરે) ને ચામડીનો રોગ કહેવાય છે. કેટલાક રોગ સામાન્ય હોય છે અને ઘરગથ્થું ઉપચારથી ઠીક થાય છે, જ્યારે કેટલાક ગંભીર હોય છે અને…
અનામ સેવા સંસ્થા – 30 વર્ષથી વધુનો વિશ્વાસ અને સફળ સારવાર
અનામ સેવા સંસ્થા છેલ્લા 30 વર્ષથી લોકોના આરોગ્ય સુધારવા માટે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓને સફળ સારવાર આપી ચૂકી છે. આ સંસ્થાના સ્થાપક અને જાણીતા ડૉક્ટર હરેશ ચુગડીયા (ભૂતપૂર્વ માનદ પ્રોફેસર) પોતાની અનોખી સારવાર પદ્ધતિથી લોકોના દુખાવો અને રોગોનું જડમૂળથી નિવારણ કરે છે. દોષોથી થતા રોગો અને તેનું નિવારણ ડૉ. હરેશ…
મધુમેહ (Diabetes): કારણો, લક્ષણો અને ઉપચાર
મધુમેહ શું છે? મધુમેહ અથવા ડાયાબિટીસ એ એવી લાંબા સમયની સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનું યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી.ઇન્સ્યુલિન એ હોર્મોન છે જે રક્તમાં ગ્લુકોઝ (શર્કરા)નું સ્તર નિયંત્રિત કરે છે.જો ઇન્સ્યુલિન યોગ્ય રીતે કાર્ય ન કરે, તો રક્તમાં શુગરનું પ્રમાણ વધે છે — જેને ડાયાબિટીસ કહેવામાં આવે…
સ્તનની કૅન્સર (Breast Cancer): કારણો, લક્ષણો અને ઉપચાર
સ્તનની કૅન્સર શું છે? સ્તનની કૅન્સર એ એવી સ્થિતિ છે જેમાં સ્તનની સેલ્સ અચાનક અને અનિયંત્રિત રીતે વધવા લાગે છે. આ સેલ્સ ટ્યુમર (ગાંઠ) બનાવે છે અને આવકાસે અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે (Metastasis). વહેલા નિદાન અને ઉપચાર એ સૌથી મહત્વપૂર્ણ છે. મુખ્ય કારણો લક્ષણો જોખમગ્રસ્ત તત્ત્વો નિદાન ઉપચાર નિવારણ અનામ સેવા સંસ્થા વિશે…
વજન વધારવું (Weight Gain): કારણો, લક્ષણો અને ઉપચાર
વજન વધારવું શું છે? વજન વધારવું એટલે શરીરના દ્રવ્યમાનમાં વધારો કરવો — જેમાં માંસપેશી, ચરબી અને હાડકાંનો વધારો સામેલ હોય છે.જ્યારે કોઈ વ્યક્તિનું વજન તેના ઉંમર અને ઊંચાઈ પ્રમાણે ઓછું હોય, ત્યારે તેને Underweight ગણવામાં આવે છે.યોગ્ય રીતે અને સ્વસ્થ રીતે વજન વધારવું શરીરની શક્તિ, રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્ત દેખાવ માટે જરૂરી છે. મુખ્ય કારણો…

સ્નાયુ
અમદાવાદથી વર્ષોના અનુભવી ભૂ.પૂ. માનદ પ્રોફેસર ડોક્ટર હરેશ ચુગડીયાના મતે દુ:ખાવા કે ખાલી ચડવી કે સ્નાયુ ના દુખાવા વાયુદોષના પ્રકોપથી થાય છે. માથાનો, કમરનો, મણકાનો દુ:ખાવો–ઘસારો, સ્નાયુ–સાંધાનો દુ:ખાવો , ગેસ, કબજિયાત, એસિડિટી, પેટના રોગો તથા વા, ચિકનગુનિયા, સાઈટીકા, ઝણઝણાટી થવી, નસ દબાવી, ઉઠવા–બેસવા કે ચાલવામાં તકલીફ થવી, તેમજ વજન વધ–ઘટ થવાને કારણે વાળ અને ચામડીના રોગો, ડાયાબિટીસ, થાઈરોઈડ, યુરિક એસિડ ની તકલીફ, નિ:સંતાનપણું થઈ શકે છે. આવા રોગોમાં સ્ટીરોઈડ વગર રાહત મેળવવા ડોક્ટર હરેશ ચુગડીયા દ્વારા જુનાગઢ, રાજકોટ અને અમદાવાદમાં સારવાર કેન્દ્રો ચલાવવામાં આવે છે.
વધુ માહિતી માટે 9825185117 પર સંપર્ક કરવો તેવી યાદીમાં જણાવવામાં આવે છે.