અનામ સેવા સંસ્થા

અનામ સેવા સંસ્થા – 30 વર્ષથી વધુનો વિશ્વાસ અને સફળ સારવાર

અનામ સેવા સંસ્થા છેલ્લા 30 વર્ષથી લોકોના આરોગ્ય સુધારવા માટે કાર્યરત છે અને અત્યાર સુધીમાં ચાર લાખથી વધુ દર્દીઓને સફળ સારવાર આપી ચૂકી છે. આ સંસ્થાના સ્થાપક અને જાણીતા ડૉક્ટર હરેશ ચુગડીયા (ભૂતપૂર્વ માનદ પ્રોફેસર) પોતાની અનોખી સારવાર પદ્ધતિથી લોકોના દુખાવો અને રોગોનું જડમૂળથી નિવારણ કરે છે.

દોષોથી થતા રોગો અને તેનું નિવારણ

ડૉ. હરેશ ચુગડીયા કહે છે કે મોટાભાગના રોગો શરીરના વાયુ, પિત્ત અને કફ દોષના અસંતુલનને કારણે થાય છે.

  • વાયુદોષ વધે ત્યારે માથાનો દુખાવો, કમરનો દુખાવો, મણકાનો દુખાવો, સાંધા અને સ્નાયુનો દુખાવો તથા ઘસારો જેવી તકલીફો થાય છે.
  • પિત્તદોષ વધે ત્યારે ગેસ, કબજિયાત, એસિડિટી અને અન્ય પેટના રોગો થાય છે.
  • કફદોષના કારણે અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થાય છે.

આ દોષોને યોગ્ય સારવાર અને જીવનશૈલી દ્વારા સંતુલિત કરવાથી રોગ જડમૂળથી ઠીક થઈ શકે છે.

કઈ કઈ તકલીફોમાં થાય છે લાભ

અનામ સેવા સંસ્થા ખાતે નીચે મુજબના રોગોમાં સફળ સારવાર આપવામાં આવે છે:

  • સાંધાનો દુખાવો અને ઘસારો
  • કમર અને ગળાનો દુખાવો
  • નસ દબાણ (સાયટીકા)
  • મચ્છરજન્ય રોગો (ચિકનગુનિયા વગેરે)
  • પેટના રોગો – ગેસ, કબજિયાત, એસિડિટી
  • ડાયાબિટીસ, થાઇરોઇડ, યુરિક એસિડ
  • વજનમાં વધઘટ સંબંધિત સમસ્યાઓ
  • સ્ત્રી-પુરુષના રોગો અને નિસંતાનપણું

આ બધાની સારવાર સ્ટીરોઇડ વગર અને ઓપરેશન વગર કરવામાં આવે છે, જેથી દર્દીઓને સાઇડ ઇફેક્ટ વગર લાંબા ગાળાનો લાભ મળે.

સારવાર કેન્દ્રો

અનામ સેવા સંસ્થાના સારવાર કેન્દ્રો અમદાવાદ, જુનાગઢ અને રાજકોટમાં સ્થિત છે. હવે ડૉ. હરેશ ચુગડીયા દર શુક્રવારે નવા નરોડા ખાતે પણ દર્દીઓને મળશે.

📞 સંપર્ક: 98251 85117
🎥 YouTube ચેનલ: ડૉ. હરેશ ચુગડીયા ની યુટ્યુબ ચેનલ પર કયા રોગમાં શું ખાવું જોઈએ તેનો માર્ગદર્શન ઘર બેઠા મેળવી શકો છો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *